HomeCurrent Affairs ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝમાં ભારતનો વિજય. byTeam RIJADEJA.com -July 18, 2022 0 આઠ વર્ષ બાદ ભારતે ઇંગ્લેન્ડને તેના જ ઘર આંગણે 2-1 થી હરાવ્યું.હાર્દિક પંડ્યા મેન ઓફ ધ સીરિઝ બન્યા.વન ડેમાં 50 થી વધુ રન અને 40+ વિકેટની બેવડી સિદ્ધિ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા છે.તેઓએ પોતાના કેરિયરમાં 40થી વધુ વિકેટ ઈંગ્લેન્ડ સામે લીધી છે. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter