નેશનલ વોર મેમોરિયલથી મોટરબાઈક અભિયાનને રવાના કરવામાં આવી.

  • વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુ દ્વારા નવી દિલ્હીથી આ અભિયાનને લીલી ઝંડી દેખાડી રવાના કરવામાં આવી.
  • વર્ષ 1999માં કારગીલ યુદ્ધમાં પાકિસ્તાન પરની જીતના 23 વર્ષની ઉજવણી તથા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ભારતીય સેનામાં મોટર બાઈક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
  • ત્રીસ સેનાના જવાનોની આ ટીમ હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાંથી પસાર થઈને 26 જુલાઈના રોજ કારગિલ સમર મેમોરિયલ પહોંચશે.
Lt Gen BS Raju flagged off the Motor Bike Expedition Team

Post a Comment

Previous Post Next Post