- પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભર્યું હોવાથી રાજયપાલ પદ પરથી રાજીનામું આપ્યું હતુ.
- રાષ્ટ્રપતિ દ્વારા તેઓનું રાજીનામું સ્વીકાર્યા બાદ મણિપુરના રાજ્યપાલ લા ગણેશનને પશ્ચિમ બંગાળનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.