- 111 વર્ષીય સાલુમરાદા થીમક્કા રાજયમાં 'વૃક્ષમાતા' તરીકે પણ ઓળખાય છે.
- તેઓએ 80 વર્ષમાં 385 વડ અને 8000 અલગ અલગ વૃક્ષો વાવ્યા છે.
- આ ઉપલબ્ધિ માટે ભારત સરકાર દ્વારા તેઓને 2019માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
- તેઓને 'એન્વાયરમેન્ટ એમ્બેસેડર' નિયુક્ત કરવામાં આવતા કેબિનેટ રેન્ક અપાયો છે.