- P17A પ્રકારના આ જહાજનું નિર્માણ Garden Reach Shipbuilders & Engineers (GRSE) દ્વારા કરાયું છે.
- આ જહાજ ASW ફ્રીગેટની બીજી આવૃતિ છે જે અત્યાધુનિક હથિયારો અને સુવિધાઓથી સજ્જ છે.
- આ જહાજને હુગ્લી નદીમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે લોન્ચ કરાયું હતું.
- આ જહાજ Project 17A નું ચોથું જહાજ છે જેમાં કુલ સાત નિલગિરિ ક્લાસ ફ્રીગેટ બનનાર છે તેમાંથી 4 મુંબઇ સ્થિતિ મઝગાંવ ડોકયાર્ડમાં તૈયાર થઇ રહ્યા છે તેમજ બાકી 4 GRSE દ્વારા તૈયાર થશે.
- ગયા મહિને આ ક્લાસનું ત્રીજું જહાજ ઉદયગિરિ લોન્ચ કરાયું હતું.