ભારતનાં સ્વતંત્રતા સંગ્રામની ટેલીવિઝન શ્રેણી "સ્વરાજ"ની આજથી શરૂઆત થશે.

  • ગૃહમંત્રી અમિત શાહ, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને રાજ્યમંત્રી એલ. મુરૂગન દ્વારા દિલ્હી ખાતે સિરિયલ "સ્વરાજ-ભારતનાં સ્વતંત્રતા સંગ્રામ"ની સમગ્ર ગાથાની શરૂઆત કરાવી.
  • ગયા મહિનાની 15મીએ સિરિયલનો પ્રોમો લોન્ચ કરવામાં આવ્યો હતો. 
  • 14મી ઓગસ્ટથી દૂરદર્શન ઉપરથી પ્રસારિત થનાર 75 એપિસોડની આ સિરિયલમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોના યોગદાનને ઉજાગર કરવામાં આવશે. 
  • આ સિરિયલ ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર પણ પ્રસારિત થશે.
Swaraj - Bharat Ke Swatantrata Sangram ki Samagra Gatha

Post a Comment

Previous Post Next Post