ભારત સરકાર દ્વારા ચિત્તાઓ માટે 'ચિત્તા પરિયોજના' શરુ કરવામાં આવી.

  • આ યોજનાનું ઓફિશિયલ નામ Cheetah Reintroduction Project છે. 
  • આ યોજનાનો ઉદેશ્ય ભારતમાં ચિત્તાઓથી સંબંધિત ઐતિહાસિક રેન્જમાં ચિત્તાઓને ફરીથી વસાવવાનો છે. 
  • આ યોજનાને International Union for Conservation of Nature (IUCN) ના દિશાનિર્દેશો મુજબ શરુ કરવામાં આવી છે.
Cheetah Reintroduction Project

Post a Comment

Previous Post Next Post