- અહીની પંચાયતોએ ગ્રામ સભા યોજીને પોતાના ગામને 'હર ઘર નળ' યોજના તરીકે જાહેર કર્યું છે.
- આ યોજના દ્વારા સિલ્વાસાના છેવાડાના વિસ્તારો સહિતના વિસ્તારોમાં પાઇપલાઇન નાખીને પાણી પહોંચતુ કરાયું છે.
- ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા વર્ષ 2024 સુધીમાં દેશના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય રખાયું છે.
