HomeCurrent Affairs ગુજરાતના મુખ્યમંત્રીએ 'રામ વન' નું લોકાર્પણ કર્યું. byTeam RIJADEJA.com -August 18, 2022 0 આ લોકાર્પણ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના આજી ડેમ નજીક કરવામાં આવ્યું છે. આ વનનું નામ 'રામ વન - ધી અર્બન ફોરેસ્ટ' છે જે લગભગ 47 એકરમાં ફેલાયેલું છે. આ વન બનાવવા માટે લગભગ 13.77 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. Tags: Current Affairs Gujarat Gujarati Facebook Twitter