અરુણાચલ પ્રદેશના રસ્તાનું નામ ભજનરલ બિપિન રાવતના નામે રાખવામાં આવ્યું.

  • અંજાવ જિલ્લામાં ચીનની સરહદથી 15 કિમી દૂર આવેલા શહેર કિબિથુમાં સૈન્ય મથક તરફ જતા 22 કિમીના રસ્તાનું નામ 'રાવત માર્ગ' રાખવામાં આવ્યું.
  • તેઓ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. 
  • તેઓ ગયા વર્ષે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.
  • આ રસ્તાનું નામ મિલિટરી ગેરીસનના નામે હતું.
  • જનરલ રાવતે 1999 થી 2000 સુધી અરુણાચલના સૌથી પૂર્વીય શહેર કિબિથુમાં કર્નલ તરીકે તેમની 5/11 ગોરખા રાઈફલ્સ બટાલિયનને કમાન્ડ કરી હતી.
  • આ સિવાય જનરલ રાવતની લાઈફ સાઈઝ પોટ્રેટનું પણ અનાવરણ કરવામાં આવ્યું.

Post a Comment

Previous Post Next Post