ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું 54 વર્ષની વયે નિધન.

  • તેઓનું મૃત્યુ અમદાવાદ-મુંબઈ હાઇવે ઉપર માર્ગ અકસ્માતમાં થયું.
  • 4 જુલાઇ 1968 ના રોજ જન્મેલ સાયરસ પલોનજી મિસ્ત્રી ભારતીય મૂળના આઇરિશ ઉદ્યોગપતિ હતા.  
  • તેઓ 2012 થી 2016 સુધી ટાટા ગ્રૂપના છઠ્ઠા અધ્યક્ષ હતા.
  • તેઓ ટાટા ગ્રુપના નૌરોજી સકલાતવાલા પછી  બીજા  એવા અધ્યક્ષ હતા કે જેઓ ટાટા અટક ધરાવતા ન હતા.
  • વર્ષ 2016માં તેઓને અધ્યક્ષ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
Cyrus Mistry

Post a Comment

Previous Post Next Post