ભારતીય નૌકાદળમાં 'INS અજય' ને 32 વર્ષ બાદ સેવાનિવૃત્ત કરવામાં આવ્યું.

  • ભારતીય નૌકાદળના જહાજ P34નું નામ 'INS AJAY' હતું. લાંબા અંતરના ટોર્પિડો અને એન્ટી સબમરીન રોકેટથી સજ્જ હોવાને કારણે આ જહાજને 'સબમરીન હન્ટર' તરીકે પણ ઓળખવામાં આવતું હતું.
  • આ યુદ્ધજહાજને 24 જાન્યુઆરી 1990 ના રોજ પૂર્વ યુએસએસઆરમાં પોટી, જ્યોર્જિયા ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું.  
  • તે મહારાષ્ટ્ર નેવલ એરિયાના ઓપરેશનલ કંટ્રોલ હેઠળ 23મી પેટ્રોલ વેસલ સ્ક્વોડ્રનનો ભાગ હતું.  
  • આ જહાજે કારગીલ યુદ્ધ દરમિયાન 'ઓપરેશન તલવાર' અને 2001માં 'ઓપરેશન પરાક્રમ' સહિત અનેક નૌકાદળની કામગીરીમાં ભાગ લીધો હતો.
'INS Ajay' was retired after 32 years in the Indian Navy.

Post a Comment

Previous Post Next Post