- 23મી જાન્યુઆરીએ ”પરાક્રમ દિવસ” એ નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું. અનાવરણ કરવામાં આવ્યું હતું.
- નેતાજીની મૂર્તિ શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલ છે.
- 28 ફૂટ ઊંચી પ્રતિમાને એક જ ગ્રેનાઈટ પથ્થરમાંથી કોતરવામાં આવી છે અને તેનું વજન 65 મેટ્રિક ટન છે.
- આ કાર્યક્રમ આ સાથે તેઓએ નવીદિલ્હીના રાજપથનું ના બદલીને "કર્તવ્યપથ" કર્યુ.
- અગાઉ રાજપથ એ અંગ્રેજ સત્તાનું પ્રતિક "કિંગ્સ વે" તરીકે ઓળખાતો હતો.
- કર્તવ્યપથ પર લેન્ડસ્કેપ, વોક વે સાથે લૉન, ગ્રીન સ્પેસ, નવી સુવિધા બ્લોક્સ, અને વેન્ડિંગ કિઓસ્ક પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
- આ ઉપરાંત પગપાળા અંડરપાસ બનાવી નવી પાર્કિંગ સુવિધાઓ પણ કરવામાં આવી છે.
- તેમાં ઘન કચરાનું વ્યવસ્થાપન, પાણીનું રિસાયક્લિંગ, વરસાદી પાણીનો સંગ્રહ, અને ઉર્જા કાર્યક્ષમ લાઇટિંગ સિસ્ટમ જેવી સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.