- ત્રિપુરા રાજયમાં 5 ગામ પૂર્ણ રીતે જૈવ ગામ બની જવાથી ત્રિપુરા ભારતમાં પ્રથમ જૈવ ગામ ધરાવતું રાજ્ય બન્યું છે.
- આ ગામોમાં રાસાયણિક ખેતીની જાહેર સંપૂર્ણ જૈવ ખેતી અપનાવવામાં આવી છે.
- ત્રિપુરામાં પહેલા જ 10 ગામમાં જૈવ ખેતી માટે 2.0 ઘટકો દ્વારા જૈવ ખેતી શરૂ કરવામાં આવી છે.
