ત્રિપુરા ભારતનું પ્રથમ જૈવ વિલેજ ધરાવતું રાજ્ય બન્યું.

  • ત્રિપુરા રાજયમાં 5 ગામ પૂર્ણ રીતે  જૈવ ગામ બની જવાથી ત્રિપુરા ભારતમાં પ્રથમ જૈવ ગામ ધરાવતું રાજ્ય બન્યું છે.
  • આ ગામોમાં રાસાયણિક ખેતીની જાહેર સંપૂર્ણ જૈવ ખેતી અપનાવવામાં આવી છે.
  • ત્રિપુરામાં પહેલા જ 10 ગામમાં જૈવ ખેતી માટે 2.0 ઘટકો દ્વારા  જૈવ ખેતી શરૂ કરવામાં આવી છે.
Tripura sets up the India’s first Bio-Village

Post a Comment

Previous Post Next Post