કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જય વિલાસ પેલેસમાં મ્યુઝિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું.

  • જય વિલાસ પેલેસનો મોટો ભાગ 'જીવાજીરાવ સિંધિયા મ્યુઝિયમ' તરીકે ઓળખાશે.
  • મઘ્યપ્રદેશના ગ્વાલિયરમાં આવેલ આ જય વિલાસ પેલેસમાં સિંધિયા, ગાયકવાડ, હોલકર, નેવાલકર, ભોસલે અને પવાર સહિતના મુખ્ય મરાઠા શાસકોના ઇતિહાસને દર્શાવતા 'ગાથા સ્વરાજ કી-મરાઠા ગેલેરી' નું ઉદઘાટન કરવામાં આવ્યું.
Amit Shah Inaugurates Gallery Dedicated To Maratha Commanders In Gwalior Jai Vilas Palace

Post a Comment

Previous Post Next Post