- જય વિલાસ પેલેસનો મોટો ભાગ 'જીવાજીરાવ સિંધિયા મ્યુઝિયમ' તરીકે ઓળખાશે.
- મઘ્યપ્રદેશના ગ્વાલિયરમાં આવેલ આ જય વિલાસ પેલેસમાં સિંધિયા, ગાયકવાડ, હોલકર, નેવાલકર, ભોસલે અને પવાર સહિતના મુખ્ય મરાઠા શાસકોના ઇતિહાસને દર્શાવતા 'ગાથા સ્વરાજ કી-મરાઠા ગેલેરી' નું ઉદઘાટન કરવામાં આવ્યું.