- આ જાહેરાત International Federation of Film Critics (FIPRESCI) દ્વારા કરવામાં આવી છે.
- FIPRESCIનું પુરુ નામ Fédération Internationale de la PRESse CInématographique છે.
- સત્યજીત રે ની ફિલ્મ 'પાથેર પાંચાલી' એ વર્ષ 1955માં રીલિઝ કરવામાં આવી હતી.
- આ ફિલ્મ વિભૂતિભૂષણ બંધોપાધ્યાય દ્વારા લિખિત 1929ના બંગાળી ઉપન્યાસ પર આધારિત છે જેનું નામ પણ 'પાથેર પાંચાલી' છે.
- સત્યજીત રે ના દિગ્દર્શનમાં બનેલ તે પ્રથમ ફિલ્મ હતી જેમાં સુબીર બેનરજી, કાનૂ બેનરજી, કરુણા બેનરજી, ઉમા દાસગુપ્તા, પિનાકી સેનગુપ્તા અને ચુનિબાલા દેવીએ અભિનય કર્યો હતો.
- FIPRESCI દ્વરા પ્રસિદ્ધ ટોપ ફિલ્મોની યાદીમાં પાથેર પાંચાલી સિવાય મેઘે ઢાકા તારા, ભૂવન સોમ, એલિપ્પાથાયમ, ઘટાશ્રદ્ધા, ગર્મ હવા, ચારુલતા, અંકુર, પ્યાસા તેમજ શોલેનો સમાવેશ થાય છે.