- નવાઇની વાત છે કે તેમનું મૃત્યું લોકો દ્વારા જબરજસ્તી નવડાવવાને લીધે થયું છે!
- એવુ માનવામાં આવે છે કે તેઓ છેલ્લા 50 વર્ષથી નહાયા નહોતા!
- તેઓને યુવાન વયથી જ નહાવાથી ડર હતો કે નહાવાને લીધે તેઓ બીમાર પડશે તેથી તેમણે 50 વર્ષ પહેલા નહાવાનું છોડી દીધું હતું.
- તેઓના જીવન પરથી વર્ષ 2013માં એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ Strange Life of Amou Haji બની હતી.