HomeCurrent Affairs વર્ષ 2022નો સાહિત્ય નોબેલ પુરસ્કાર ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સને એનાયત કરવામાં આવ્યો. byTeam RIJADEJA.com -October 07, 2022 0 તેઓને આ એવોર્ડ વ્યક્તિગત યાદોનું જોડાણ, પોતાના મૂળ અંગે સ્પષ્ટતા દાખવવા, હિંમત અને ક્લિનિકલ ઉગ્રતાભર્યા લખાણ માટે આપવામાં આવ્યો. વર્ષ 1992માં મેન્સ પ્લેસની. સાથે વૈશ્વિક સાહિત્ય જગતમાં લેખિકાને મહત્વપૂર્ણ સન્માન મળ્યું હતું. Tags: Current Affairs Gujarati World Facebook Twitter