ગુજરાત સરકારે ખાદી વસ્ત્રોમાં 30 ટકા ખાસ પ્રોત્સાહન સહાય જાહેર કરી.

  • ગાંધી જયંતિ નિમિત્તે ખાદી અને પોલી વસ્ત્રમાં 2 ઓક્ટોબરથી 30 ટકા ખાસ પ્રોત્સાહન સહાય જાહેર કરવામાં આવી.
  • હાલ રાજય સરકાર દ્વારા ગાંધી જયંતિના ઉપલક્ષમાં દર વર્ષની જેમ બીજી ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર 2022 સુધીના સમયગાળા માટે અપાતી 20 ટકા ખાસ બજાર  પ્રોત્સાહન અપાય  છે. 
  • પરંતુ આ વર્ષે 10 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરવામાં  આવી.
  • જેનો ઉદ્દેશ્ય ખાદી અને પોલીવસ્ત્રની વિવિધ ચીજવસ્તુઓના વેચાણમાં પ્રોત્સાહન વધારવા અને  ખાદી કામગીરી સાથે સંકળાયેલા ગ્રામીણ કારીગરોને આર્થિક સહાય પહોંચાડવાનો છે.
30% return on Khadi-Poly garments for 3 months from Gandhi Jayanti

Post a Comment

Previous Post Next Post