HomeCurrent Affairs રાષ્ટ્રપતિ દ્વારા જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને દેશના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. byTeam RIJADEJA.com -October 18, 2022 0 તેઓ 9 નવેમ્બરથી કાર્યભાર સંભાળશે દેશના 50મા ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળશે. તેઓ જસ્ટિસ યુયુ લલિતનું સ્થાન લેશે, જેઓ 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી રહેશે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter