રાષ્ટ્રપતિ દ્વારા જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને દેશના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ 9 નવેમ્બરથી કાર્યભાર સંભાળશે દેશના 50મા ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળશે. 
  • તેઓ જસ્ટિસ યુયુ લલિતનું સ્થાન લેશે, જેઓ 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. 
  • તેમનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી રહેશે.
Justice DY Chandrachud named as 50th Chief Justice of India

Post a Comment

Previous Post Next Post