કેરળના રાજ્યપાલ દ્વારા નવ યુનિવર્સિટીના કુલપતિઓ પાસે રાજીનામું મંગાયું!

  • કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના આ આદેશ બાદ તમામ કુલપતિઓએ હાઇકોર્ટ પાસે આ બાબતે સલાહ માંગી રાજ્યપાલના આદેશને ગેરકાયદેસર ગણાવ્યો છે. 
  • હાઇકોર્ટ દ્વારા રાજ્યપાલ કારણદર્શક નોટિસ બાદ અંતિમ આદેશ જાહેર ન કરે ત્યા સુધી તમામ નવ કુલપતિઓને પોતાના પદ પર બની રહેવા જણાવાયું છે.
  • આ તમામ બાબત દરમિયાન રાજ્યપાલ કાર્યાલય દ્વારા ચાર ટેલિવિઝન ચેનલ પર પણ રોક લગાવવામાં આવી છે!
Kerala Governor demands resignation of nine Vice-Chancellors

Post a Comment

Previous Post Next Post