- કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના આ આદેશ બાદ તમામ કુલપતિઓએ હાઇકોર્ટ પાસે આ બાબતે સલાહ માંગી રાજ્યપાલના આદેશને ગેરકાયદેસર ગણાવ્યો છે.
- હાઇકોર્ટ દ્વારા રાજ્યપાલ કારણદર્શક નોટિસ બાદ અંતિમ આદેશ જાહેર ન કરે ત્યા સુધી તમામ નવ કુલપતિઓને પોતાના પદ પર બની રહેવા જણાવાયું છે.
- આ તમામ બાબત દરમિયાન રાજ્યપાલ કાર્યાલય દ્વારા ચાર ટેલિવિઝન ચેનલ પર પણ રોક લગાવવામાં આવી છે!