HomeCurrent Affairs મણિપુર સરકાર દ્વારા 4 થી વધુ બાળકો ધરાવતા વ્યક્તિ માટે સરકારી લાભ પર પ્રતિબંધ મુકાયો. byTeam RIJADEJA.com -October 15, 2022 0 અગાઉ 1 જાન્યુઆરી, 2021એ આસામ સરકાર દ્વારા 2 થી વધુ બાળક ધરાવનારને સરકારી લાભનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.એક સમયે મણિપુરમાં ઇરમદમ કુનબા અપુનબા લુપ ગ્રુપ દ્વારા 10 બાળકો ધરાવતી મહિલાઓ માટે રોકડ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા હતા. Tags: Current Affairs Gujarati India Facebook Twitter