કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 'કાશી તમિલ સંગમમ' કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.

  • આ કાર્યક્રમનો ઉદેશ્ય વારાણસી અને તમિલનાડુ વચ્ચે જ્ઞાન અને પુરાતન સભ્યતાની માહિતી મેળવવાનો છે. 
  • આ કાર્યક્રમ 16 નવેમ્બરથી એક માસ માટે યોજાશે. 
  • આ કાર્યક્રમમાં 12 વિવિધ સમૂહમાં લોકો એકેડમીક, આધ્યાત્મિક, દાર્શનિક, વ્યાપાર, વાણિજ્ય, કૃષિ, ઉદ્યમિતા, કલા અને શિલ્પ સહિતની માહિતીની આપ-લે કરશે.
Kashi Tamil Sangamam

Post a Comment

Previous Post Next Post