- આ કાર્યક્રમનો ઉદેશ્ય વારાણસી અને તમિલનાડુ વચ્ચે જ્ઞાન અને પુરાતન સભ્યતાની માહિતી મેળવવાનો છે.
- આ કાર્યક્રમ 16 નવેમ્બરથી એક માસ માટે યોજાશે.
- આ કાર્યક્રમમાં 12 વિવિધ સમૂહમાં લોકો એકેડમીક, આધ્યાત્મિક, દાર્શનિક, વ્યાપાર, વાણિજ્ય, કૃષિ, ઉદ્યમિતા, કલા અને શિલ્પ સહિતની માહિતીની આપ-લે કરશે.