- ઉત્તપ્રદેશના લખનઉમાં 8 થી 11 ઓકટોબર સુધી આ અધિવેશનની 81મી આવૃત્તિ યોજાનાર છે.
- કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા સયુંકત રીતે આ સત્રની શરૂઆત કરવામાં આવી.
- આ કાર્યક્રમમાં એક હજાર પાંચસોથી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.
- આ સત્રમાં રોડ નિર્માણમાં આધુનિક ટેકનિકની ચર્ચા કરવામાં આવશે.