સાહિત્યકાર ડૉ.ટેમસુલા એઓનું 80 વર્ષની વયે નિધન.

  • તેઓ નાગાલેન્ડ રાજ્ય મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે.
  • તેઓ પૂર્વોત્તરમાં અગ્રણી સાહિત્યિક અવાજ તરીકે જાણીતા હતા.
  • ભારત સરકાર દ્વારા વર્ષ 2007માં તેઓને સાહિત્યમાં અભૂતપૂર્વ યોગદાન માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. 
  • આ સિવાય તેઓએ સાહિત્યમાં વિશિષ્ટતા માટે નાગાલેન્ડ ગવર્નર પુરસ્કાર, મેઘાલયના ગવર્નર સુવર્ણ ચંદ્રક અને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Padma Shri Dr Temsula Ao passed away

Post a Comment

Previous Post Next Post