પ્રધાનમંત્રી મોદી દ્વારા 'વન નેશન વન ફર્ટિલાઇઝર' યોજના શરૂ કરવામાં આવી.

  • આ યોજના સાથે 600 'PM કિસાન સમૃદ્ધિ કેન્દ્ર' પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા.
  • નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનમાં બે દિવસીય 'PM કિસાન સન્માન સંમેલન 2022' બાદ 'પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વારક યોજના-એક રાષ્ટ્ર એક ખાતર યોજના' ની શરૂઆત કરી.  
  • આ યોજના હેઠળ હવેથી એક સમાન ગુણવત્તાનો યુરિયા એક નામ અને એક બ્રાન્ડ હેઠળ વેચવામાં આવશે. 
  • જેનો ઉદ્દેશ્ય એક જ બ્રાન્ડ હેઠળ ખેડૂતોને સસ્તું અને સારી ગુણવત્તાવાળું ખાતર આપવાનો છે.
PM Modi launches 'One Nation One Fertilizer' scheme

Post a Comment

Previous Post Next Post