HomeCurrent Affairs નવેમ્બર માસથી રેલ્વે સંપૂર્ણપણે પેપરલેસ બનશે. byTeam RIJADEJA.com -October 23, 2022 0 આ જાહેરાત રેલ્વે બોર્ડ દ્વારા કરવામાં આવી છે જેના અંતર્ગત 1 નવેમ્બરથી રેલ્વે દ્વારા કાગળ દ્વારા થતા તમામ પત્ર વ્યવહારને બંધ કરવામાં આવશે. રેલ્વે દ્વારા પોતાના પત્ર વ્યવહાર માટે ઇ-ઓફિસ પ્લેટફોર્મનો ઉપયોગ કરાશે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter