- ભારતની લોક સેવા પ્રસારણ સેવા – પ્રસાર ભારતી દ્વારા દિલ્હીમાં 25 નવેમ્બર થી 30 નવેમ્બર સુધી એશિયા પ્રશાંત પ્રસારણ સંગઠન-MBU ની59મી મહાસભા 2022નું આયોજન કરવામાં આવ્યું.
- આ વર્ષની મહાસભાનો વિષય "જનસેવાના સંકટ સમયે મીડિયાની ભૂમિકા" રાખવામાં આવ્યો છે.
- આ સંમેલનમાં 40 દેશોના 50 સંગઠનોના અંદાજે 300 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.