ઓડિશા સરકાર દ્વારા એનિમિયા નાબૂદી કાર્યક્રમ 'AMLAN' શરૂ કરવામાં આવ્યો.

  • જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓડિશામાં મહિલાઓ અને બાળકોમાં એનિમિયાની સમસ્યાને સંપૂર્ણ નાબૂદ કરવાનો છે. 
  • 'AMLAN- Anaemia Mukta Lakhya Abhiyan' આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શાળા અને સામૂહિક શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, મિશન શક્તિ અને ST અને SC વિકાસ વિભાગ સહિત અનેક વિભાગોના સંયુક્ત પ્રયાસોથી અમલમાં આવશે.
  • આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં 55,000 સરકારી અને સરકારી સહાયિત શાળાઓ અને 74,000 આંગણવાડી કેન્દ્રોમાં શરૂ કરવામાં આવશે.
  • આ કાર્યક્રમ આરોગ્ય ક્ષેત્રના વિકાસને પ્રાથમિકતા હેઠળ 'દરેક જીવન કિંમતી છે' ના સિદ્ધાંત પર કેન્દ્રિત રહેશે.
Odisha govt launched Anemia eradication programme ‘AMLAN’

Post a Comment

Previous Post Next Post