ચૂંટણી કમિશનર તરીકે પંજાબ કેડરના નિવૃત્ત IAS અરુણ ગોયલની નિયુક્તિ.

  • તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની સાથે ચૂંટણી પંચનો ભાગ બનશે.
  • તેઓ 31 ડિસેમ્બર, 2022માં સેવાનિવૃત્ત થનાર હતા પરંતુ તેઓએ 2 દિવસ અગાઉ જ સ્વૈચ્છિક રાજીનામું મુકેલ હતું.  
  • મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025 સુધીનો છે.  અને અરુણ ગોયલનો કાર્યકાળ ડિસેમ્બર 2027 સુધી નો રહશે. 
  • સુશીલ ચંદ્રા મે મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિવૃત્ત થતા રાજીવ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Retired IAS Arun Goel appointed as Election Commissioner of India

Post a Comment

Previous Post Next Post