HomeCurrent Affairs પીઢ શિક્ષણશાસ્ત્રી અને કેળવણીપકાર ચંદ્રપ્રસાદ રામશંકર પાઠકનું 92 વર્ષની વયે નિધન. byTeam RIJADEJA.com -November 21, 2022 0 તેઓને વર્ષ 1989માં તત્કાલીન રાષ્ટ્રપતિ આર.વેંકટારમણના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.તેઓએ વર્ષ 1959માં કન્યા કેળવણીને ઉત્તેજન આપવામાં માત્ર અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં સ્વસ્તિક સ્કૂલની સ્થાપના કરી હતી. Tags: Current Affairs Gujarat Gujarati Facebook Twitter