પીઢ શિક્ષણશાસ્ત્રી અને કેળવણીપકાર ચંદ્રપ્રસાદ રામશંકર પાઠકનું 92 વર્ષની વયે નિધન.

  • તેઓને વર્ષ 1989માં તત્કાલીન રાષ્ટ્રપતિ આર.વેંકટારમણના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  • તેઓએ વર્ષ 1959માં કન્યા કેળવણીને ઉત્તેજન આપવામાં માત્ર અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં સ્વસ્તિક સ્કૂલની સ્થાપના કરી હતી.
Chandraprasad Ramshankar Pathak


Post a Comment

Previous Post Next Post