લોગેંવાલા સંઘર્ષમાં ભારતની જીતનો 5 ડિસેમ્બર 1971નો દિવસ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો.

  • પાકિસ્તાન સાથે 1971ના યુદ્ધ દરમિયાન લોગેંવાલા સંઘર્ષમાં ભારતની જીતની 51મી વર્ષગાંઠ છે જેને 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.
  • આ યુદ્ધ રાજસ્થાનના થાર રણમાં લોંગેવાલા બોર્ડર ચોકી પર લડવામાં આવ્યું હતું.
  • આ ઉજવણી નિમિતે રાજસ્થાનના જેસલમેર મિલિટરી સેન્ટર અને લોંગેવાલા વોર મેમોરિયલમાં ભવ્ય કાર્યક્રમ અને લશ્કરી બેન્ડ અને માર્શલ આર્ટ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
Parakram Diwas to be celebrated in Rajasthan to mark 51st anniversary of Longewala battle

Post a Comment

Previous Post Next Post