- પાકિસ્તાન સાથે 1971ના યુદ્ધ દરમિયાન લોગેંવાલા સંઘર્ષમાં ભારતની જીતની 51મી વર્ષગાંઠ છે જેને 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.
- આ યુદ્ધ રાજસ્થાનના થાર રણમાં લોંગેવાલા બોર્ડર ચોકી પર લડવામાં આવ્યું હતું.
- આ ઉજવણી નિમિતે રાજસ્થાનના જેસલમેર મિલિટરી સેન્ટર અને લોંગેવાલા વોર મેમોરિયલમાં ભવ્ય કાર્યક્રમ અને લશ્કરી બેન્ડ અને માર્શલ આર્ટ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.