મધ્યપ્રદેશના ઈન્દોરમાં 17મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન-PBD યોજાશે.

  • આ સંમેલન 9 અને 10 જાન્યુઆરી બે દિવસ યોજાનાર છે જેમાં આ વર્ષ માટે PBD કોન્ફરન્સની થીમ ‘અમૃત કાલમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો' રાખવામાં આવી છે.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા વિદાય સત્રની અધ્યક્ષતા કરવામાં આવશે અને વિદાયસત્રમાં પ્રવાસી ભારતીય સન્માન રજૂ કરવામાં આવશે.
17th edition of Pravasi Bharatiya Divas convention to begin

Post a Comment

Previous Post Next Post