- તેઓને દેશ અને સમગ્ર વિશ્વમાં કાયદાકીય વ્યવસાયમાં તેમની આજીવન સેવા માટે હાર્વર્ડ લો સ્કૂલ સેન્ટર દ્વારા આ એવોર્ડ આપવામાં આવશે. તેઓએ હાર્વર્ડ લો સ્કૂલમાંથી LLM અને SJD કર્યું છે.
- જસ્ટિસ ચંદ્રચુડ અયોધ્યા જમીન વિવાદ કેસ સહિત અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપનારી સર્વોચ્ચ અદાલતની બેન્ચનો ભાગ બન્યા હતા.
- 9 નવેમ્બર, 2022ના રોજ તેઓએ 50મા CJI તરીકે શપથ લીધા હતા.