કેન્દ્ર સરકાર દ્વારા નવી 'સંકલિત ખાદ્ય સુરક્ષા યોજના' નું નામ બદલીને 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' રાખવામાં આવ્યુ.

  • કેન્દ્રીય કેબિનેટ દ્વારા અંત્યોદય અન્ન યોજના અને પ્રાથમિક લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવા માટે નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજનાને મંજૂરી આપી હતી. જેનો અમલ આ વર્ષે 1 જાન્યુઆરી, 2023થી કરવામા આવ્યો.
  • રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળની તમામ યોજનાના લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. 
  • આ સિવાય કેન્દ્ર સરકાર 2023માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ફૂડ સબસિડી પેટે 2 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરશે.
New Integrated Food Security Scheme Named as Pradhan Mantri Garib Kalyan Ann Yojana.

Post a Comment

Previous Post Next Post