પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13મી જાન્યુઆરીએ વારાણસીથી સૌથી લાંબી નદી આધારિત ક્રૂઝનું ઉદ્ઘાટન કરશે.

  • આ ક્રૂઝ 'એમ.વી.ગંગવિલાસ' વારાણસીથી દિબ્રુગઢ સુધીના 3200 કિલોમીટરના અંતરને આવરી લેશે અને તે 28 નદીઓમાંથી પસાર થશે. 
  • ક્રુઝના સંચાલનથી રોજગારની નવી તક ખુલશે અને પડોશી દેશોને પણ ફાયદો થશે. 
  • આગામી સમયમાં દેશમાં એકહજારથી વધુ જળમાર્ગોનું નિર્માણ કરીને નદીઓમાં આધુનિક ક્રૂઝથી વ્યવહાર કરવામાં આવશે.
Modi flags off world’s longest river cruise from Varanasi to Dibrugarh

Post a Comment

Previous Post Next Post