- આ ક્રૂઝ 'એમ.વી.ગંગવિલાસ' વારાણસીથી દિબ્રુગઢ સુધીના 3200 કિલોમીટરના અંતરને આવરી લેશે અને તે 28 નદીઓમાંથી પસાર થશે.
- ક્રુઝના સંચાલનથી રોજગારની નવી તક ખુલશે અને પડોશી દેશોને પણ ફાયદો થશે.
- આગામી સમયમાં દેશમાં એકહજારથી વધુ જળમાર્ગોનું નિર્માણ કરીને નદીઓમાં આધુનિક ક્રૂઝથી વ્યવહાર કરવામાં આવશે.