- તેઓનો જન્મ 1930માં અલ્મોરા (હાલ ઉત્તરાખંડમાં)માં થયો હતો.
- તેઓએ અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી.
- સંગીત નાટક અકાદમી પુરસ્કાર પ્રાપ્ત કરનાર પંડિત કિલચુ ઉસ્તાદ મોઈનુદ્દીન ડાગર અને ઉસ્તાદ અમીનુદ્દીન ડાગરના શિષ્ય હતા, જેઓ ડાગર ભાઈઓ તરીકે જાણીતા હતા.
- તેઓ 25 વર્ષ સુધી ITC મ્યુઝિક એકેડેમીના સ્થાપક અને વડા હતા.
- તેઓએ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આવનારી પ્રતિભાઓને સમર્થન અને સંવર્ધન કરવા માટે સંગીત સંશોધન એકેડમીની સ્થાપના કરી હતી.
- તેઓને વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.