NASA અને ISRO દ્વારા સંયુક્ત રીતે વિકસિત 'પૃથ્વી-નિરીક્ષણ ઉપગ્રહ'ને ભારત મોકલવામાં આવશે.

  • પૃથ્વી-નિરીક્ષણ ઉપગ્રહને સપ્ટેમ્બરમાં સંભવિત પ્રક્ષેપણ માટે આ મહિનાના અંતમાં ભારત મોકલવામાં આવશે.
  • 'નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર (નિસાર) સેટેલાઇટ' નામક આ ઉપગ્રહ પૃથ્વીની જમીન અને બરફની સપાટીનો વધુ વિગતવાર અભ્યાસ કરવામાં મદદ કરશે.  
  • ઉલ્લેખનીય છે કે ઈસરો અને નાસાએ 2014માં 2,800 કિલો વજનનો આ ઉપગ્રહ બનાવવા માટેની શરૂઆત કરી હતી.  
  • માર્ચ 2021માં ISRO ભારતમાં વિકસિત તેના 'S-band SAR પેલોડ' ને જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) દ્વારા બનાવવામાં આવેલ L-band પેલોડ સાથે સંકલન માટે નાસામાં મોકલવામાં આવ્યું હતું.
isro ready to send nasa made satellite to india for launch

Post a Comment

Previous Post Next Post