પીઢ પત્રકાર ABK પ્રસાદને પ્રતિષ્ઠિત "રાજા રામ મોહન રોય રાષ્ટ્રીય પુરસ્કાર-2020" માટે પસંદ કરવામાં આવ્યા.

  • આ જાહેરાત પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા, નવી દિલ્હી દ્વારા કરવામાં આવી.
  • તેઓને પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે.
  • એન ભવાની કોટેશ્વર પ્રસાદ પૂરું નામ ધરાવતા તેઓ ABK તરીકે જાણીતા છે.
  • તેઓ તેમની 75 વર્ષથી વધુની પત્રકારત્વ કારકિર્દી દરમિયાન આંધ્રપ્રદેશના તમામ મુખ્ય પ્રવાહના સામયિકોના સંપાદક બનવાનું દુર્લભ સન્માન ધરાવે છે.  
  • તેમણે અગાઉના સંયુક્ત આંધ્ર પ્રદેશમાં વર્ષ 2004 થી 2009 સુધી સત્તાવાર ભાષા આયોગના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
Journalist Dr. Prasad bags Raja Ram Mohan Roy National Award

Post a Comment

Previous Post Next Post