પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 'બારીસુ કન્નડ ડિમ દિમાવા સાંસ્કૃતિક ઉત્સવ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • તેઓ દ્વારા નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આ સાંસ્કૃતિક ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 
  • આ ઉત્સવ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના નેજા હેઠળ આયોજિત કરવામાં આવ્યો છે. 
  • જેમાં કલાકારો દ્વારા નૃત્ય, સંગીત, નાટક, કવિતા વગેરે દ્વારા કર્ણાટકના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવામાં આવશે.
Prime Minister Narendra Modi inaugurated the 'Barisu Kannada Dim Dima Cultural Festival'.

Post a Comment

Previous Post Next Post