- આ મહોત્સવ નવી દિલ્હીના ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે યોજાનાર છે.
- આ મહોત્સવમાં 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આદિજાતિ સમુદાયના કલાકસબીઓ ભાગ લેશે.
- આ મહોત્સવ આદિજાતિ સમુદાયના ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવા માટે મંચ પૂરું પાડે છે.
- આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિ સમુદાયના લોકોને પોતાના ઉત્પાદનોના સીધા વેચાણ અને તેના લાભો મેળવવામાં મદદ પહોચાડવાનો છે.