- તેઓ કલાની રોમેન્ટિક શૈલી અને સ્ટેજ શો માટે જાણીતા હતા.
- તેઓ પ્રેક્ષકો સમક્ષ કવિતા પ્રસ્તુતિ અથવા નૃત્ય પ્રદર્શન માટે પેઇન્ટિંગ રજૂ કરતાં હતાં.
- તેઓનો જન્મ વર્ષ 1949માં કલાકારોના પરિવારમાં બેંગલુરુના અટ્ટીબેલેના કર્નુર ગામમાં થયો હતો. તેમના પિતા સંગીતકાર અને માતા ચિત્રકાર હતા.
- સુપ્રસિદ્ધ કલા શિક્ષક એ.એન.સુબ્બારાવ દ્વારા તેમને કલાની તાલીમ આપવામાં આવી હતી.
- તેઓના ચિત્રોમાં કુદરતની સુંદરતા અને હિંદુ મહાકાવ્યો, રામાયણ અને મહાભારતના દ્રશ્યો, જેમાં હિંદુ દેવતાઓ અને સંતોના ચિત્રો સામેલ છે,
- તેઓને વર્ષ 2001માં રાજ્યોત્સવ પુરસ્કાર અને વર્ષ 2011માં બેંગ્લોર યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ એનાયત કરવામાં આવ્યું હતું.