મહારાષ્ટ્ર સરકાર દ્વારા ડૉ.બી.આર.આંબેડકરને સમર્પિત મૂર્તિની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી.

  • મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાતુર શહેરમાં ડૉ.બી.આર. આંબેડકરને સમર્પિત 75 ફૂટ ઉંચી 'Statue of Knowledge' માટે મંજૂરી આપવામાં આવી.
  • ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર પ્રતિમા સાથે અને શહેરના આંબેડકર પાર્કના બ્યુટિફિકેશન માટે પણ આદેશ પ્રકાશિત કર્યો.
  • આ પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન સમારોહ 14 એપ્રિલના ડૉ. આંબેડકરની જન્મજયંતિના રોજ કરવામાં આવશે.
75-feet 'Statue of Knowledge' dedicated to Ambedkar to come up in Latur

Post a Comment

Previous Post Next Post