- યુવાનો સંબંધોમાં થતાં બ્રેકઅપને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
- અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પારિવારિક હિંસા અટકાવવાનો છે.
- જેમાં બ્રેકઅપની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે આ અભિયાનની શરૂઆત ભારતીય મૂળના સહયોગી મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણન દ્વારા કરવામાં આવી છે.
- આ અભિયાન હેઠળ સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષ માટે રૂ. 6.4 મિલિયન (33,08,30,000 કરોડ) ખર્ચ કરવામાં આવશે.