- વર્ષ 1961માં દેશના આવેલા પ્રથમ INS વિક્રાંત પર વર્ષ 1971ના ભારત પાકીસ્તાન યુદ્ધ વખતે લગાવવામાં આવેલ ઘંટ હવે ભારતમાં બનેલા નવા એરક્રાફ્ટ કેરિયર 'INS વિક્રાંત'માં સ્થાપિત કરવામાં આવ્યો.
- વર્ષ 1961માં ભારતે બ્રિટિશ મૂળનું એરક્રાફ્ટ કેરિયર HMS હર્ક્યુલસ ખરીદ્યું, જેનું નામ પાછળથી "INS વિક્રાંત"કરવામાં આવ્યું હતું.
- આ ઘંટ ખલાસીઓને ઈમરજન્સી દરમિયાન સમય સૂચવવામાં મદદ કરે છે.