- આ નિર્ણય કેન્દ્ર સરકારના નિર્ણયના આધારે લેવામાં આવ્યો છે.
- આ નિર્ણય ઉપરાંત કેબિનેટ સામાન્ય અને પછાત વર્ગની મહિલાઓએ સામાન્ય શ્રેણી હેઠળ તેમના માટે અનામત જગ્યાઓ માટે નોન-ક્રિમી લેયર પ્રમાણપત્ર રજૂ કરવાની જરૂર નહીં રહે તે નિર્ણય લેવામાં આવ્યો.
- ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022માં વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વિકલાંગ વિભાગની સ્થાપના કરનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું.