HomeCurrent Affairs મધ્યપ્રદેશના ઉજ્જૈનના 'મુલ્લાપુરા'નુ નામ બદલી 'મુરલીપૂરા' કરવામાં આવ્યું. byTeam RIJADEJA.com -April 11, 2023 0 ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડમાં હવે કથા સ્થળનો વિસ્તાર મુરલીપુરા તરીકે ઓળખાશે.તાજેતરમાં નસરુલ્લાગંજનું નામ ભેરુંડા કરવામાં આવ્યું. અગાઉ હોશંગાબાદનું નામ બદલીને નર્મદા પુરમ કરવામાં આવ્યું હતું. Tags: Current Affairs Gujarati India Facebook Twitter