- આ પુરસ્કાર દર વર્ષે મેલ્કલ્મ અને એલિઝાબેથ આદિશેષૈયા ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્ર કક્ષાએ ઉપલબ્ધિ હાંસલ કરનાર સમાજ વૈજ્ઞાનિકોને અપાય છે.
- આ પુરસ્કારમાં 2 લાખ રોકડ તેમજ પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે.
- આ પુરસ્કાર મેલ્કલ્મ સત્યનાથન આદિશેષૈયાના નામ પર અપાય છે જેઓ ભારતના અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ્દ હતા.
- UNESCO દ્વારા તેઓના નામ પર વર્ષ 1998થી Malcolm Adiseshiah International Literacy Prize ની શરુઆત કરવામાં આવી છે જે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રમાં અપાય છે.
- સત્યનાથન આદિશેષૈયા 1978માં રાજ્યસભાના સાંસદ તરીકે પસંદ થયા હતા તેમજ વર્ષ 1976માં તેઓને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ એનાયત કરાયો હતો.