કેન્દ્ર સરકાર દ્વારા રુ. 2000ની નોટ બંધ કરવામાં આવી.

  • આ નોટ વર્ષ 2016માં નોટબંધી બાદ શરુ કરવામાં આવી હતી.
  • રિઝર્વ બેન્ક દ્વારા લોકોને આ નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર, 2023 સુધીનો સમય અપાયો છે જેમાં લોકો પોતાના પાસે રહેલી રુ. 2000ની નોટો બેન્કમાં જમા કરાવી શકશે.
Central Govt Rs. 2000 note discontinued.

Post a Comment

Previous Post Next Post