કેબિનેટ દ્વારા જન વિશ્વાસ (સુધારા) ખરડો, 2022ને મંજૂરી આપવામાં આવી.

  • The Jan Vishwas Amendment of provision Bill 2022 બિલ બિઝનેસ કરવામાં સરળતા લાવવા માટે લાવવામાં આવેલ છે.
  • બિલમાં 42 કાયદાઓમાં 183 જોગવાઈઓમાં સુધારો કરીને નાની ગેરરીતિઓને અપરાધની શ્રેણીમાંથી દૂર કરવાની જોગવાઈ છે.  
  • બિલ હેઠળ, કેટલાક કાયદાઓમાં, જેલની સજાને દૂર કરીને નાણાકીય દંડ લાદીને સજામાંથી મુક્ત કરવાની જોગવાઈ ઉમેરવામાં આવી છે.  
  • સરકાર દ્વારા 22 ડિસેમ્બર, 2022ના રોજ લોકસભામાં જન વિશ્વાસ બિલ, 2022 રજૂ કર્યા બાદ તેને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવામાં આવ્યું હતું.
  • સંસદીય સમિતિના સૂચવેલ સુધારા બાદ આ અહેવાલને આ વર્ષે માર્ચમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
Cabinet approves Jan Vishwas (Amendment) Bill, 2022.

Post a Comment

Previous Post Next Post